ભારત માટે ઐતિહાસિક ક્ષણ, ચંદ્રયાન-3ની સફર થઈ શરૂ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-14 17:27:41

ચંદ્ર તરફ ચંદ્રયાન-3એ ગતિ કરી છે. શ્રીહરિકોટાથી ISRO દ્વારા ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે આ ચંદ્રયાન-3 તૈયાર કરવામાં આવ્યું છે. બપોરે 2.35 વાગ્યે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. 50 દિવસની યાત્રા કરીને ચંદ્રના ધ્રુવ પાસે લેન્ડ થશે.ચંદ્ર પર અમેરિકા, રશિયા, ચીન અને ભારતે પોતાના અવકાશયાન મોકલ્યા છે. ત્યારે જાણીએ ચંદ્રયાન-3ની વિશેષતા વિશે. 




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.