ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને બેલેશ્વર મહાદેવ મંદિરને તોડી પાડ્યું, રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-03 15:09:02

મધ્યપ્રદેશમાં રામનવમીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં  અનેક લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં આવેલાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ નગર નિગમની ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગર નિગમ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધેલા મંદિરોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અતિક્રમણ હટાવવા માટે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા વહેલી સવારથી કામગીરી કરવામાં આવી હતી. 

इंदौर में नगर निगम ने सोमवार सुबह कई धार्मिक स्थलों से अतिक्रमण हटाने की कार्रवाई की। इस दौरान बेलेश्वर महादेव मंदिर से भी अतिक्रमण को हटाया गया।

રામનવમીના દિવસે સર્જાઈ હતી દુર્ઘટના 

ગેરકાયદેસર રીતે અનેક બાંધકામો કરવામાં આવતા હોય છે. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે મધ્યપ્રદેશના બેલેશ્વર મહાદેવ મંદિરને તોડવામાં આવ્યું હતું. સોમવારે સવારે ગેરકાયદેસર નિર્માણને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રામનવમીના દિવસે પગથિયાની છત ધારાશાયી થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 36 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.        

हादसे के अगले दिन मंदिर में ताला लगा दिया गया था। यहां आवाजाही पर प्रतिबंध लगा दिया था। सोमवार सुबह मंदिर का ताला खोलकर अतिक्रमण हटाने की कार्रवाई की गई।


नगर निगम ने बेलेश्वर महादेव झूलेलाल मंदिर के अवैध निर्माण को हटाने की कार्रवाई शुरू की तो विरोध में आसपास के कुछ लोग पहुंच गए। उन्हें अफसरों ने समझाइश देकर शांत कराया।


मंदिर के अवैध निर्माण को तोड़ने की कार्रवाई की तो नगर निगम के विरोध में बजरंग दल के कार्यकर्ताओं ने प्रदर्शन किया।

પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર તોડાયું 

મંદિર તોડવાની કાર્યવાહી કરવા નગર નિગમની ટીમ સવારે પાંચ વાગ્યાની આસપાસ પહોંચી ગઈ હતી. આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. રાત્રે નોટિસ પણ લગાવવામાં આવી હતી. પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અતિક્રમણ હટાવવા જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હિંદુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.        



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.