લોકસભા ચૂંટણી પહેલા જનસંપર્ક વધારવા રાહુલ ગાંધીનો પ્રયાસ! દિલ્હીના બંગાળી માર્કેટ તેમજ ચાંદની ચોકના બજારમાં લીધી પાણીપુરી અને શરબતની મજા


  • Published By :
  • Published Date : 2023-04-19 09:09:54

રાહુલ ગાંધી ઘણા સમયથી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ લોકો સાથે રહી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત સામાન્ય પ્રજાની વચ્ચે રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ મંગળવાર સાંજે દિલ્હીના બંગાળી માર્કેટની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બંગાળી માર્કેટમાં જઈ રાહુલ ગાંધીએ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તે સિવાય ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ત્યાં તેમણે મહોબ્બતનું શરબત નામનું તરબૂચનું શરબત પીધું હતું.  

राहुल बड़े दिनों बाद सफेद टीशर्ट से इतर ब्लू टीशर्ट में नजर आए। तस्वीर में राहुल गोलगप्पे के स्टॉल पर।


मार्केट में राहुल अपने बॉडीगार्ड्स से घिरे रहे, लेकिन लोगों से बेहद करीब से मिले।

चांदनी चौक के प्रसिद्ध मोहब्बत का शर्बत नाम की दुकान पर तरबूज का शर्बत पीने पहुंचे राहुल।

राहुल अक्सर दिल्ली के बाजारों में खान-पान की चीजों का लुत्फ उठाने के लिए जाते हैं।


રાહુલ ગાંધીએ પાણીપુરી તેમજ ચાટનો લીધો આસ્વાદ!

દિલ્હીના બંગાળી માર્કેટમાં તેમણે પાણીપુરી તેમજ ચાટની મજા માણી હતી. તે પછી દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં જઈ રમજાનની ઉજવણી કરી હતી. ચાંદની ચોકમાં તેમણે શરબત પીધું હતું. રાહુલ ગાંધીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. લોકોથી ઘેરાયલા રાહુલ ગાંધી નજરે પડ્યા હતા. મહત્વનું છે રાહુલ ગાંધીને જોવા લોકો તેમની આસપાસ ઉમટી પડ્યા હતા.    


કર્ણાટકમાં કરી હતી ચૂંટણીને લઈ બે રેલી 

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી તેમજ નેતાઓ ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગયા છે. પાર્ટી દ્વારા તેમજ નેતાઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પણ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે ઉપરાંત જનસભાઓ સંબોધી રહ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા બે રેલીઓ કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. ત્યારે ગઈકાલે રાહુલ ગાંધી પાણીપુરીની મજા માણવા દિલ્હીના બંગાળી માર્કેટ પહોંચ્યા હતા. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.