મહારાષ્ટ્રમાં લિવ ઈન રિલેશનસીપમાં રહેતી મહિલાને પાર્ટનરે આપી 70 ટુકડા કરી દેવાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-12-03 09:49:34

આજ કાલ અનેક લોકો લીવ ઈન રીલેશનશીપમાં રહે છે. શ્રદ્ધા મર્ડર કેસમાંથી શિખ લેવાને બદલે અનેક લોકો આ કેસમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાના જેમ 35 ટુકડા કર્યા હતા તેનાથી વધારે ટુકડા કરવાની ધમકી મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાને મળી છે. લીવ ઈન રિલેશનમાં રહેતી આ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જે મુજબ આરોપીએ તેને 35ના બદલે 70 ટુડકા કરી દેશે તેવી ધમકી આપી હતી. 

How We Treat Depression In Men And Women - The Foundation For  Gender-Specific Medicine

હિંદુ બતાવી મુસ્લિમ યુવકે મહિલાને ફસાવી   

શ્રદ્ધા મર્ડર કેસને સોલ્વ કરવા પોલીસ લાગી ગઈ છે. આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે આ કેસમાં બનેલી ઘટનાનો દુરૂપયોગ કરી રહ્યા છે. લિવ ઈન રિલેશનમાં રહેતી મહિલાઓને ધમકી આપવામાં આવી રહી છે. આવી જ એક ફરિયાદ મહારાષ્ટ્રમાં રહેતી એક મહિલાએ લખાવી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તે પોતાના લીવ ઈન પાર્ટનર અરશદ સલીમના ત્રાસથી કંટાળી ગઈ છે. ઉપરાંત સલીમે મહિલાને ધમકી આપી હતી કે જો તે અરશદના કહેવા પ્રમાણે નહીં કરે તો તેના પણ 35 ટુકડાની નહીં પરંતુ 70 ટુકડા કરી દઈશ. મહિલાએ એવું પણ જણાવ્યું કે પોતાનું નામ હર્ષલ માલી બતાવનાર વ્યક્તિ અસલમાં અરશદ સલીમ મલીક હતો.

Shraddha Walker's chilling murder details reminds of Anupama Gulati case |  Latest News India - Hindustan Times

જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ

પોતાના પતિના અવસાન બાદ પીડિત મહિલા આ વ્યક્તિના સંપર્કમાં આવી. સંપર્ક વધતા મલીક તેમને જંગલમાં લઈ ગયો અને પીડિત સાથે દુષ્કર્મ આચર્યો હતો. આનો વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઈ વારંવાર મલીક પીડિતાને બ્લેકમેલ કરતો અને મલીકના કહેવા પ્રમાણે વર્તન કરવાનું કહેતો હતો. 2021માં બંને ગણા લિવ ઈન રિલેશનસીપમાં રહેવા લાગ્યા. પીડિતાને હર્ષદ માલીનું વાસ્તિવક નામ ત્યારે ખબર પડી જ્યારે લિવ ઈન રિલેશનસીપના કાગળ લઈને આવ્યો. મહિલાએ એવું પણ જણાવ્યું કે તેનું જબરદસ્તી પૂર્ણ ધર્માતરણ કરાવ્યું. આવી ફરિયાદ મળતા પોલીસે અરશદ વિરૂદ્ધ કેસ દાખલ કરી દીધો છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે