ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં દેખાયો આંતરિક વિવાદ, કાર્યકરોએ આપ્યા રાજીનામા


  • Published By :
  • Published Date : 2022-11-10 18:03:35

ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ભાજપના અનેક નેતાઓ અને તેમના સમર્થકો નારાજ થઈ રહ્યા છે. ભાજપમાં ટિકિટની ફાળવણી અંગે નારાજગી સામે નથી આવતી પરંતુ આ વખતે ભાજપમાંથી વિરોધના સુર ઉઠી રહ્યા છે. ભાજપને ભાવનગરના મહુવાથી સૌથી મોટો ઝટકો લાગ્યો છે. શિવાભાઈ ગોહિલને ટિકિટ અપાતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ સભ્યોએ રાજીનામું આપી દીધું છે. 


રાઘવ મકવાણાની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની ટિકિટ કપાતા જિલ્લા પંચાયતના સભ્યોએ તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ ભાજપને અલવિદા કહી દીધું છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના રાજીનામાથી કોઈ અસર નહીં થાય. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.