જિજ્ઞેશ મેવાણીને કોર્ટે ફટકારી 6 મહિનાની સજા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 17:52:44

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને 6 મહિનાની સજા ફટકારી છે. 2016માં બનેલી ઘટનાનો ચૂકાદો આપતા કોર્ટે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 લોકોને 6 મહિનાની સજા કરી છે. 

કેમ કરવામાં આવી સજા?

ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને બાબા સાહેબ આંબેડકર નામ આપવાની માગ સાથે જિજ્ઞેશ મેવાણીએ ઉગ્ર આંદોલન કર્યું હતું. વિજય ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. રસ્તો બંધ થવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડને લાંબા સમય સુધી બંધ રખાતા પોલીસે જિજ્ઞેશ મેવાણી સહીત 19 લોકોની અટકાયત કરી હતી અને કેસ ચલાયો હતો. ત્યારે કોર્ટનો ચુકાદો આવતા જિજ્ઞેશ મેવાણીએ લખ્યું કે आंदोलनकारियों को सज़ा और बलात्कारियों को रिहाई.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.