BCCIની મોટી જાહેરાત:બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 09:41:25

જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં રમ્યો ન હતો.ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સીરીઝ સિવાય તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો..


બીસીસીઆઈએ શુક્રવારે જાહેરાત કરી હતી



ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 મેચની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તે અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. બીસીસીઆઈએ શુક્રવારે (30 સપ્ટેમ્બર) આની જાહેરાત કરી હતી.




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે