Gujaratની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે BJPએ ઉમેદવારોના નામની કરી જાહેરાત, જાણો તમારા ત્યાંથી કોણ છે ઉમેદવાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 19:34:00

ગુજરાતની 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અનેક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અનેક નવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ભાજપે ઉતાર્યા છે. ગુજરાતની બે બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ હતા માત્ર ઔપરાચિક રીતે જાહેરાત કરવાની જાહેરાત બાકી હતી. ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે. નવસારીથી સી.આર.પાટીલને ટિકીટ આપવામાં આવી છે. જામનગરથી પૂનમબેન માડમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ભરૂચથી સતત આઠમી વખત મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.  






વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.