સુરતમાં ભાજપને ઝટકો, PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-10 21:02:21

સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્મા ભાજપ છોડ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસ શર્મા આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે તે આપમાં જોડાશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી.


PVS શર્મા પરપ્રાંતિય સમુદાયમાં લોકપ્રિય 


સુરત શહેરના પૂર્વ ઉપપ્રમુખ અને આવકવેરા અધિકારી  પીવીએસ શર્માએ મંગળવારે ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક વર્ષમાં પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પીવીએસસ શર્મા ને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઐર પાટીલના નજીકના ગણવામાં આવે છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.