ભારતની આ જગ્યા પર સગા ભાઈ-બહેનના થાય છે લગ્ન


  • Published By :
  • Published Date : 2022-11-13 15:51:00

વિવિધતાથી ભરેલા ભારત દેશમાં અનેક પરંપરાઓ છે. કેરણમાં પણ એક પરંપરા છે જેના પર કેરળની કોટ્ટાયમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેરળના ખ્રિસ્તી સમાજની પરંપરા મુજબ સગા ભાઈ-બહેનોના લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા પાછળ તેમનું માનવું છે કે કુળની શુદ્ધતા જાળવી રાખવા માટે લગ્ન કરવામાં આવે છે. 


પરંપરાના મૂળીયા ઈતિહાસમાં દબાયેલા

કેરળનો કનન્યા કેથોલિક સમુદાય પોતાને 72 યહુદી-ખ્રિસ્તી પરીવારના વંશજ માને છે. આ લોકો ઈસુના જન્મના 345 વર્ષ પછી મેસોપોટામિયાથી ભારતના કેરળ વિસ્તારના કનન્યામાં રહેવા આવ્યા હતા. પોતાના પરિવારની શુદ્ધતા જાળવી રાખવા માટે તેઓ સગા ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. જો ભૂલથી પણ કોઈ સમાજથી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને સમાજ બહાર કાઢી મૂકવામાં આવે છે. 

Tracing the fight against 'blood weddings' in Kerala's Knanaya Catholic  community | The News Minute

સમાજ બહાર લગ્ન કરો તો થાય છે કંઈક આવું

કનન્યા કેથોલિકમાં અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરવા પર તમામ પ્રસંગોમાં જવાની મનાહી કરી દેવામાં આવે છે. પુરુષ જો બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેની પત્ની મરી ગયા બાદ ફરી સમાજમાં તેને સ્થાન આપી શકાય છે. જો મૃતક પત્નીના બાળકો હોય તો તેમને સમાજમાં સ્થાન નથી આપવામાં આવતો. સમાજથી બહાર કાઢેલા વિધુર પતિને સમાજમાં પાછું આવવું હોય તો સમાજની છોકરી સાથે લગ્ન કરવાના રહે છે. 


આવા નિયમોના કારણે કેરળની કોટ્ટાયમ કોર્ટે ધાર્મિક મામલો ના ગણાવી પરસ્પર ભાઈ-બહેનના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે