મમતા સરકારના વધુ એક મંત્રી CBIના સકંજામાં, મલય ઘટકના નિવાસસ્થાન સહિત 4 સ્થળો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:15:33

કેન્દ્રની મોદી સરકાર મમતા બેનર્જીના એક પછી એક મંત્રીને નિશાન બનાવી રહી છે. પાર્થ ચેટર્જી બાદ વધુ એક મંત્રી સીબીઆઈના રડાર પર આવી ગયા છે. મમતા સરકારના કાયદા મંત્રી મલય ઘટકના નિવાસસ્થાન પર સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો.  કોલકાત્તા અને આસનસોલમાં સ્થિત મલય ઘટકના ચાર સ્થળો પર સીબીઆઈ પહોંચી ગઈ હતી. 



કોલસા કૌંભાડમાં સમન્સ


કોલસા કૌંભાડને લઈ ઈડીની ટીમે મલય ઘટકને 2 સપ્ટેમ્બરે સમન્સ મોકલ્યું હતું.  ઈડી કોલસા કૌંભાડ અંગે 14 સપ્ટેમ્બરે મલય ઘટક સાથે પૂછપરછ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની ટીમે અભિષેક બેનર્જીએ સતત સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.