Jamawat
હોમ
ફોટો
વિડીયો
વેબ સ્ટોરીઝ
Jamawat
Follow us on
ટૉપ ન્યૂઝ
આપણું ગુજરાત
જમાવટ સ્પેશિયલ
સરકાર
આપણું ભારત
મુઠ્ઠીમાં દુનિયા
ક્રાઇમ સ્પેશિયલ
ખેલકૂદ
મનોરંજન
અન્ય
ટૉપ ન્યૂઝ
આપણું ગુજરાત
જમાવટ સ્પેશિયલ
સરકાર
આપણું ભારત
મુઠ્ઠીમાં દુનિયા
ક્રાઇમ સ્પેશિયલ
ખેલકૂદ
મનોરંજન
અન્ય
EDને 31 જાન્યુઆરીનો સમય આપ્યો હતો, તો દિલ્હી આવાસમાં કેમ પહોંચી?
Published By :
Admin
Published Date :
2024-01-30 19:17:44
Facebook
Twitter
Telegram
Whatsapp
EDને 31 જાન્યુઆરીનો સમય આપ્યો હતો, તો દિલ્હી આવાસમાં કેમ પહોંચી?
રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.
2026-02-24 20:43:39
ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
2026-02-20 21:16:08
દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."
2026-02-19 23:40:08
સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.
2026-02-18 21:06:04
લોકપ્રિય ટેગ્સ
Gondal
JeegeeshaPatel
AAP
BJP
Rajkot
Jangleswar
Demolition
GirSomnath
SPJaideepsinhJadeja
VeravalPoliceStation
Delhi
AIImpactSummit
MukeshAmbani
India
Junagadh
Surat
KirtiPatel
FIR
Bhavnagar
ParshottamSolanki
HarshSanghvi
JituVaghani
Kolisamaj
India
Surendranagar
IPSPremsukhDelu
Patdi
USA
Cricket
T20
Pakistan
IslamabadBlast
Mahisagar
ASP
VikasYadav
AdivasiYuvak
ફોટો
સંસદમાં ચાલી રહ્યું છે શિયાળું સત્ર, વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 ડિસેમ્બર 2024 સુધી કરાઈ સ્થગિત
ગઈકાલ રાતની ઘટના આતંકવાદી હુમલાના શહીદો માટે હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ 50થી વધુ લોકો દાઝયા...
લોકસભાના સાંસદ બન્યા પ્રિયંકા ગાંધી
ગયાનાના રાષ્ટ્રપતિ ડો ઈરફાન અલીએ ઓર્ડર ઓફ એક્સલન્સથી સન્માનિત કર્યા PM નરેન્દ્ર મોદીને...