લખીમપુર ખેરીમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 09:44:07

લખીમપુર ખેરી જિલ્લામાં પીલીભીત બસ્તી હાઈવે પર શારદા પુલ પાસે બસ અને ટ્રક સામસામે અથડાયા. આ દુઃખદ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોના મોત પણ થયા છે.


ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં અનેક મહિલાઓ સહિત છ મુસાફરોના મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ લખીમપુર ખેરી જિલ્લાના પીલીભીત બસ્તી હાઈવે પર શારદા પુલ પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુઃખદ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. છ લોકોના મોત પણ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાય રહ્યું છે.


પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.