નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની ગયા જનરલ અનિલ ચોહાણ .....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:19:46

 આખરે દેશને મળીજ ગયા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ ખાલી પડેલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જગ્યા આખરે ભરાઈ ગઈ છે. લેફ. જનરલ અનિલ ચૌહાનને સરકારે નવા CDS નિયુક્ત કર્યા છે. પેહલા જનરલ બિપિન રાવલના હેલીકોપ્ટરના અકસ્માતમાં નિધન થયું હતું બાદ આ હોદ્દો ખાલી હતો અને આજે તે ભર્યો છે.

 

કોણ છે જનરલ અનિલ ચોહાણ 

લેફ. જનરલ અનિલ ચૌહાણને 40 વર્ષની લશ્કરી સેવાનો અનુભવ છે. અનિલ ચોહાણે ઘણા કમાન્ડ, સ્ટાફ અને બીજા મહત્વના હોદ્દાઓ શોભાવ્યાં છે અને તેઓ જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટમાં આતંકવાર વિરોધી અભિયાનોમાં ખૂબ ઊંડો અનુભવ ધરાવે છે. 



અરવલ્લીથી કથિત નકલી સિંચાઈ વિભાગની ઓફિસ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે. ધવલસિંહ ઝાલાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે આ મામલે કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કર્યું છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાલ માટે અમદાવાદ અને ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કૃષ્ણને અનેક લોકો માનતા હોય છે.. આ એક એવા ભગવાન છે જેમની પૂજા અલગ અલગ સ્વરૂપોમાં થાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના.. આ એવી રચના છે જે અનેક લોકોને આવડતી હશે અને અનેક વખત તમે પણ બોલતા હશો..

ગુજરાતને અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.