ગીરનારની રોપ-વે સેવા પાંચ દિવસ બંધ કરવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:12:20

દિવાળી અને પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના ગીરનાર રોપવેને પાંચ દિવસ બંધ કરવા માટે સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢની ઉડન ખટોલા રોપ-વે સર્વિસ ઉષા બ્રેકો કંપની સમગ્ર કામગીરી કરી રહી છે. 


મેઈન્ટેઈનેન્સની કામગીરીને કારણે રોપ-વે બંધ 

જૂનાગઢની ઉડન ખટોલા રોપ-વે સર્વિસ 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી મેઈન્ટેઈનેન્સની કામગીરીના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 16 ઓક્ટોબરથી ફરી રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવશે. ઉષા બ્રેકો કંપનીએ મેઈન્ટેઈનેન્સની કામગીરીના કારણે પાંચ દિવસ રોપ-વે સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. 



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.