પુષ્પા ફેન્સ માટે ખુશખબરીના સમાચાર, નવા લુકમાં દેખાયા અલ્લુ અર્જુન


  • Published By :
  • Published Date : 2022-11-02 15:27:36

પુષ્પા 2 એટલે કે પુષ્પા ધ રૂલનું શુટિંગ શરૂ થઈ ગયું છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મના પહેલા ભાગે સિનેમા હાઉસથી લઈ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી હતી. પહેલી ફિલ્મ એવા સ્ટેજ પર આવીને રોકાઈ જાય છે કે લોકોને બીજા ભાગની ઉતાવળ રહે, અને આજે એ ઉતાવળ ખતમ થવાનો સમય શરૂ થઈ ગયો છે. કારણ કે પુષ્પા ધ રૂલ એટલે કે પુષ્પા 2 ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે. 


2023ના અંતમાં ફિલ્મ થશે રિલીઝ

પુષ્પા 2ની શુટિંગ માટે 22 ઓગસ્ટના રોજ એક પૂજા સમારોહ રાખવામાં આવ્યો હતો. પુષ્પા ધ રૂલમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી એક વાર પોતાની ધમાકેદાર કેમેસ્ટ્રી આ ફિલ્મની અંદર દેખાડશે તેના માટે લોકો ઉત્સાહિત છે. ફેન્સને સસ્પેન્સમાં બનાવી રાખવા માટે ફિલ્મનિર્માતાઓએ કોઈ માહિતી શેર કરી ના હતી. પરંતુ અલ્લુ અર્જુન અલગ રૂપમાં નજર આવી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2023ના અંત સુધીમાં પુષ્પા ધ રૂલ થીયેટરની અંદર આવી જશે.  




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.