Gujarat Election 2022: AAPનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈસુદાન ગઢવી દ્વારકાથી લડી શકે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:44:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. હવે ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે જોવાનું છે. રાજ્યમાં તેમની વિધાનસભાની સીટને લઈ અટકળો અટકળોનું બજાર ગરમ છે. 


દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડી તેવી સંભાવના


મુખ્યમંત્રીના આપના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામ માટે 73 ટકા લોકોએ પોતાની સંમતી દર્શાવી છે. હવે AAPના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈસુદાન ગઢવી દ્વારકાથી વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી રાજ્યના સુવિખ્યાત અને પવિત્ર યાત્રા ધામ દ્વારકા ધામથી ચૂંટણી લડશે તેવી સંભાવના વધુ જણાઈ રહી છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.