દિવાળી આવી બોનસ લાવી...સરકારી કર્મચારીઓને મળશે ફાયદો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:47:51

સરકારી કર્મચારીઓને અપેક્ષા રહેતી હોય છે કે સરકાર એમની દિવાળી સુધારે, તો રાજ્યના નાણા વિભાગે જાહેરાત કરી છે કે કર્મચારીઓને બોનસ અપાશે

વર્ગ-4ના કર્મચારીઓને મળશે લાભ

3500 રૂપિયા સુધીનું જાહેર થયું છે જે નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર કર્યુ છે, સરકારમાં વર્ગ-4ના કર્મચારીઓ હવે ઓછા બચ્યા છે, આ લોકોના પગાર ધોરણ પણ ઓછા હોય છે કેમ કે લાયકાત પ્રમાણે વગ્ર-4ના કર્મચારીઓને પગાર મળે છે, તો 3500રૂપિયા ગરીબ અને લોઅર મીડલ ક્લાસ માટે મોટી રકમ છે. આ મહત્તમ મર્યાદામાં છે જેનો લાભ દરેક ક્લાસ-4ને મળશે.

બાકીના કર્મચારીઓ માટે પણ સરકારે સમયાંતરે અનેક જાહેરાતો કરી છે.



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.