અનંતની યાત્રાએ હીરાબા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-30 10:30:03

વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની જાણકારી આપી હતી. માતાનું નિધન થતા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. માતા હીરાબાને પીએમ મોદીએ કાંધ આપી હતી. ગાંધીનગર ખાતે આવેલા મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાને મુખાગ્નિ આપી હતી.

 

 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..