India- Pakistan મેચ : ભારતે બેટિંગની કરી શરૂઆત, પાકિસ્તાને બનાવ્યા છે 191 રન


  • Published By :
  • Published Date : 2023-10-14 18:25:34

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાને 191 રન બનાવ્યા છે. ભારતને 192નો ટાર્ગેટ આપ્યો છે. ભારતના ક્રિકેટરોએ શાનદાન બેટિંગની શરૂઆત કરી છે. 2.3 ઓવરમાં ભારતે 23 રન બનાવી દીધા છે. રોહિત શર્મા અને ગિલ ક્રિઝ પર છે. 16 રનમાં ગિલની વિકેટ પડી હતી. ભારતે પહેલી વિકટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી મેચ રમવા આવ્યા છે. 4.1 ઓવરમાં ભારતે 32 રન બનાવ્યા છે. મેચને જોવા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી પહોંચ્યા હતા. હાલ મેચની સ્કોર 34 પર પહોંચ્યો છે. વિરાટ કોહલીએ 15 રન બનાવ્યા છે. ભારતની ટીમે 50 રન બનાવી દીધા છે. 6.5 ઓવર થઈ ગઈ છે. 

અનેક લોકો પડ્યા છે બિમાર

એક તરફ ભારત પાકિસ્તાનની મેચ ચાલી રહી હતી ત્યારે અનેક લોકો બિમાર પડ્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાન જ્યારે ઓલઆઉટ થયું હતું ત્યારે 150 જેટલા પ્રેક્ષકો ગરમી તેમજ બફારાને કારણે બિમાર પડ્યા છે. 108ની ટીમને અનેક ફોન આવ્યા છે.  

  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.