શું આ ટ્વિટને કારણે કિરણ પટેલ વિરુદ્ધ કરાઈ કાર્યવાહી? અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર સાધ્યું હતું નિશાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 16:59:07

પીએમઓ અધિકારી બની બેઠેલો ઠગ કિરણ પટેલ હાલ ચર્ચામાં છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે ટ્વિટર અકાઉન્ટ પર આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે અનેક ટ્વિટ એવી મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને લઈ કટાક્ષ કરવામાં આવ્યો હતો. એ પછી જામનગરમાં જીતુ વાઘાણીના પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે કમાને લઈ કરવામાં આવેલો કટાક્ષ હોય કે પછી કોવિડ દરમિયાન દર્દીઓની સંખ્યાને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય કે પછી જય શાહને લઈ કરવામાં આવેલું ટ્વિટ હોય. દરેક ટ્વિટમાં કિરણે કટાક્ષ કર્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોતાને ભારતીય જનતા પાર્ટીના તેમજ નેતાઓના નજીકના ગણાતા કિરણ પટેલ પર આ પોસ્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? 




   





બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.