પીએમ મોદીની રેલી પર ઈસુદાનનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 22:18:56

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં આવી છે. ભાજપનો પ્રચાર કરવા ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 2 દિવસના તેમના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અનેક જગ્યાઓની મુલાકાત લીધી છે. ત્યારે તેમની મુલાકાત પર આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યો છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી નરેન્દ્ર મોદીની રેલી પર પ્રહાર કર્યા છે.  


  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવેલા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. અનેક જનસભાઓમાં તેમણે સંબોધન આપ્યું હતું. હજારોની સંખ્યમાં લોકો મોદીની રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લખ્યું કે જનતાનો પ્રેમ જૂઠ્ઠાણાંને કારણે તૂટી ગયો લાગે છે. પાછળની જમાતે ગુજરાતને લૂંટી લીધું.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.