ભાજપને અલવિદા કહેનાર જયનારાયણ વ્યાસે થામ્યો કોંગ્રેસનો હાથ


  • Published By :
  • Published Date : 2022-11-28 12:43:25

ગુજરાત ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે ભાજપના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ થામી લીધો છે. ગઈ કાલે જ જયનારાયણ વ્યાસ સિદ્ધપુર ખાતે ચંદનજી ઠાકોરના સમર્થનમાં જોવા મળ્યા હતા અને તેમણે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. કોંગ્રેસની સભામાં જયનારાયણ વ્યાસની ઉપસ્થિતિ દેખાતા રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા હતા. ત્યારે આજે તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

 

   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.