અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી જોડાયા AAPમાં


  • Published By :
  • Published Date : 2022-10-30 15:02:51

ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. આપ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ખેસ પહેરાવી અરવિંદ કેજરીવાલે કર્યું સ્વાગત 

કોળી સમાજના આગેવાનનું સ્વાગત અરવિંદ કેજરીવાલે AAPનો ખેસ પહેરાવી કર્યું હતું. જ્યારે તેમના પુત્ર બ્રિજરાજ સોલંકીનું સ્વાગત ભગવંત માને કર્યું હતું. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. સમાજના પ્રખ્યાત તથા લોકોની સતત સેવા કરતા હોય તેવા દિગ્ગજ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જનતાને અમારા પર વિશ્વાસ છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.