Loksabha Election : Gujaratની 26 બેઠકોમાંથી આ બેઠકો માટે ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો ચૂંટણી મેદાનમાં કોણ કોનો કરશે સામનો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 11:43:13

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારો કોંગ્રેસ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માટે કોંગ્રેસે 7 ઉમેદવારોની જ્યારે ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બંને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ માટે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તે સિવાય પોરબંદર માટે પણ બંને પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 



આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું..!

બનાસકાંઠા માટે પણ બંને પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કચ્છ માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા બંને પાર્ટી દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત બારડોલી માટે પણ  ઉમેદવારના નામ ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે અને તે અંતર્ગત આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા ગુજરાત માટે 15 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે આ બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.