મહારાષ્ટ્રઃ બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટ્યો, 8 ગંભીર, 20 ઘાયલ


  • Published By :
  • Published Date : 2022-11-27 18:57:02

મહારાષ્ટ્રના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. 60 ફૂટ ઉંચા ફૂટ બ્રીજ પરથી લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજ તૂટ્યો હતો. 60 ફૂટ ઉંચો બ્રિજ તૂટતા 20 લોકો ઘાયલ થઈ ગયા હતા. રેલવેના પાટા પર પટકાતા પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. હાલ તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. રેલવે તંત્રના લોકો પણ બ્રિજનો તૂટેલો કાટમાળ રેલવેના પાટા પરથી હટાવી રહ્યો છે. 





ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.