મનીષ સિસોદિયાએ C R પાટિલનું આમંત્રણ સ્વીકાર્યું !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:53:33

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની સ્કૂલો જોવા આવે. સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શાળાની મુલાકાત લેવા માટે સીઆર પાટીલનું આમંત્રણ સ્વીકાર્યું.

 

શું કહ્યું મનીષ સિસોદિયાએ ?

મનીષ સિસોદિયાએ કહ્યું કે “હું આવીને શાળા જોઈશ અમે ગુજરાતના શિક્ષણ મંત્રીની વિધાનસભામાં શાળા જોવા જઈશું તેમણે ચેલેન્ગ કરતાં કહ્યું સીઆર પાટીલ જી ક્યારે આવવાનું છે તારીખ જણાવો અને એના પછી સીઆર પાટીલ દિલ્હી આવશે, હું તેમને દિલ્હીની શાળાઓ બતાવીશ અને હું આશા રાખું છું કે સીઆર પાટીલ જી તેમના શબ્દોથી પીછેહઠ નહીં કરે


શું કહ્યું હતું  C R પાટિલે ??

સી આર પાટિલે AAPનું નામ લીધા વગર કહ્યું તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જશો


 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.