મનસુખ વસાવાએ કરી જમાવટ સાથે વાત, આ કારણથી ડિબેટમાં ન આવ્યા મનસુખ વસાવા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 11:20:42

નર્મદામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી પરંતુ મનસુખ વસાવા ડિબેટના સ્થળે ન પહોંચ્યા હતા. જે બાદ જમાવટની ટીમે મનસુખ વસાવા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તેઓ આ ડિબેટમાં આવ્યા નથી. સાંભળો શું કહ્યું મનસુખ વસાવાએ. 






સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...