મનસુખ વસાવાએ કરી જમાવટ સાથે વાત, આ કારણથી ડિબેટમાં ન આવ્યા મનસુખ વસાવા!


  • Published By :
  • Published Date : 2023-04-01 11:20:42

નર્મદામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી પરંતુ મનસુખ વસાવા ડિબેટના સ્થળે ન પહોંચ્યા હતા. જે બાદ જમાવટની ટીમે મનસુખ વસાવા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તેઓ આ ડિબેટમાં આવ્યા નથી. સાંભળો શું કહ્યું મનસુખ વસાવાએ. 






ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.