માંની ભક્તિના તહેવારમાં ગેરઆચરણ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:55:12

સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી ગરબા રમતા સીગરેટના ધુમાડા કાઢતી દેખાઈ રહી છે. તેના પાછળ રમી રહેલા યુવકના હાથમાં -સીગરેટ જોવા મળી રહી છે.

 

માંની ભક્તિના તહેવારમાં ગેરઆચરણ !!!!

સોશિયલ મીડિયામાં વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે . નવરાત્રી આટલે માતાજીની ભક્તિ અને ઉપાસનાનો તહેવાર કહેવાય અને આવ્યા પાવન તહેવારમાં યુવતી સીગરેટના ધુમાણા કાઢતી દેખી લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પોહચી છે.

 

આવી પ્રવુતિ ગરબાના મેદાનમાં ચલાવી લેવાય !!

કલાલી ખાતે આવેલું યુનાઈટેડ વે નવરાત્રી આવી ત્યારેથી ચર્ચામાં રહ્યું છે. અને વિડિયો બીજો એક ચર્ચાનો વિષય ઊભો કરે છે  સોશિયલ મીડિયા પર વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે, છોકરી વડોદરાની છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી. આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી લેવાય, એનો વિરોધ કરી વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ગરબા-આયોજકોએ પણ પગલાં લેવા પ્રતિબદ્ધતા બતાવી હતી.

 

આવ્યા તત્વો પર શું કાર્યવાહી થસે ?

વડોદરા પોલીસ કમિશનરએ કહ્યું કે આવો વિડિયો વાઇરલ થયોએ ખોટું છે. સાદા કપડાંમાં જે શી ટીમને સૂચના આપીશું. તેઓ રોમિયો સાથે હવે આવી મહિલાઑ સામે પણ કાર્યવાહી કરશું 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.