તોફાની તત્વો સામે DGCAની કડક કાર્યવાહી, એક વર્ષમાં 63 લોકો "નો ફ્લાય લિસ્ટ"માં


  • Published By :
  • Published Date : 2023-02-08 17:00:20

વિમાન મુસાફરી દરમિયાન તોફાન મચાવતા તોફાની તત્વો સામે DGCA કડડ કાર્યવાહી કરી રહ્યું છે. આવા લોકો ફરી મુસાફરી ન કરી શકે તે માટે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકી રહી છે. જેમ કે છેલ્લા એક વર્ષ દરમિયાન DGCAએ 63 મુસાફરોને નો ફ્લાય લિસ્ટમાં મુક્યા છે. 


 નાગરિક ઉડ્ડયન મંત્રીએ માહિતી આપી 


નાગરિક રાજ્યમંત્રી જનરલ (રિ.) વીકે સિંહે રાજ્યસભામાં એક સવાલમાં જવાબ આપ્યો કે 63 તોફાની મુસાફરોને "નો ફ્લાય યાદી"માં મુકવા આવ્યા છે. તે ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ સંજ્ઞાનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પેશાબ કરવાની બે ઘટનાઓ બની છે. આ કાર્યવાહી એરલાઈનની આંતરિક સમિતિઓની ભલામણોના આધાર પર કરવામાં આવી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.