પ્રધાનમંત્રી મોદી નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:10:02



પ્રધાનમંત્રી આવતીકાલે એટલે કે ચોથા નોરતે નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેશે. રાત્રે 9 વાગ્યે અમદાવાદના GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. 26 સપ્ટેમ્બરથી ગુજરાતના પ્રખ્યાત કલાકારો અહીં ગરબાની જમાવટ કરી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.  


નરેન્દ્ર મોદીએ નવરાત્રિ મહોસ્તવ શરૂ કરાવ્યો હતો

પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રિ મહોસ્તવની શરૂઆત કરાવી હતી. ગુજરાતનો ગરબો હવે ગ્લોબલ ગરબો બની ગયો છે. કોરોનાના કારણે બે વર્ષ બાદ ગરબાનું આયોજન થયું છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે નવરાત્રિનું આયોજન મોકૂફ રખાયું હતું. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.