કાશ્મીરના ગુલમર્ગમાં રાહુલ ગાંધીએ કરી કેબલ કારની સવારી, તસવીરો આવી સામે


  • Published By :
  • Published Date : 2023-02-16 09:28:33

રાહુલ ગાંધી થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર પહોચ્યા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી પર્સનલ કામથી કાશ્મીરના ગુલમર્ગ પહોચ્યા હતા. બુધવારના દિવસે તેઓ પહોચ્યા હતા ત્યાં બે દિવસ રહેવાના છે. ત્યારે રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે સ્કીઈંગ કર્યું તેમજ કેબલ કારની સવારી પણ કરી. 

राहुल गांधी ने स्कीइंग के दौरान दूर से वहां मौजूद लोगों को नमस्कार किया।


स्कीइंग के दौरान राहुल की सुरक्षा में कई पुलिसकर्मी भी तैनात थे।


गुलमर्ग पहुंचे राहुल गांधी एक बार फिर अपनी ट्रेडमार्क टी-शर्ट में नजर आए।

અલગ અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પહોંચ્યા હતા. યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત પર્સનલ કામથી કાશ્મીર પહોંચ્યા છે. બુધવારે તેઓ શ્રીનગર પહોંચ્યા હતા અને ગુરૂવારે પણ તેઓ ત્યાં જ રહેવાના છે. રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો સાથે વાત કરી ઉપરાંત સ્કીઈંગ કર્યું તેમજ ગોંડાલા કેબલ કારની સવારી પણ કરી હતી. 



પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બરફ સાથે રમતા દેખાયા હતા 

ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બરફ સાથે રમતા પણ દેખાયા હતા. યાત્રાનું સમાપન શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે થયું હતું. સ્કીઈંગ કરતા તેમણે ટૂરિસ્ટ સાથે પણ વાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે રાજનેતાઓ સાથે બેઠક કરી શકે છે. અનેક ટૂરિસ્ટે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ વેકેશન લેવું પણ જરૂરી છે. રાહુલે કેબલ કારની સવારી પણ કરી 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.