કાશ્મીરના ગુલમર્ગમાં રાહુલ ગાંધીએ કરી કેબલ કારની સવારી, તસવીરો આવી સામે


  • Published By :
  • Published Date : 2023-02-16 09:28:33

રાહુલ ગાંધી થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર પહોચ્યા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી પર્સનલ કામથી કાશ્મીરના ગુલમર્ગ પહોચ્યા હતા. બુધવારના દિવસે તેઓ પહોચ્યા હતા ત્યાં બે દિવસ રહેવાના છે. ત્યારે રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે સ્કીઈંગ કર્યું તેમજ કેબલ કારની સવારી પણ કરી. 

राहुल गांधी ने स्कीइंग के दौरान दूर से वहां मौजूद लोगों को नमस्कार किया।


स्कीइंग के दौरान राहुल की सुरक्षा में कई पुलिसकर्मी भी तैनात थे।


गुलमर्ग पहुंचे राहुल गांधी एक बार फिर अपनी ट्रेडमार्क टी-शर्ट में नजर आए।

અલગ અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પહોંચ્યા હતા. યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત પર્સનલ કામથી કાશ્મીર પહોંચ્યા છે. બુધવારે તેઓ શ્રીનગર પહોંચ્યા હતા અને ગુરૂવારે પણ તેઓ ત્યાં જ રહેવાના છે. રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો સાથે વાત કરી ઉપરાંત સ્કીઈંગ કર્યું તેમજ ગોંડાલા કેબલ કારની સવારી પણ કરી હતી. 



પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બરફ સાથે રમતા દેખાયા હતા 

ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બરફ સાથે રમતા પણ દેખાયા હતા. યાત્રાનું સમાપન શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે થયું હતું. સ્કીઈંગ કરતા તેમણે ટૂરિસ્ટ સાથે પણ વાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે રાજનેતાઓ સાથે બેઠક કરી શકે છે. અનેક ટૂરિસ્ટે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ વેકેશન લેવું પણ જરૂરી છે. રાહુલે કેબલ કારની સવારી પણ કરી 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.