ડેપ્યુટી કલેક્ટર આર. કે. પટેલએ સવારે આપઘાત કર્યો તેવું સામે આવ્યું છે રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીનુ કામ કરતા ડેપ્યુટી કલેકટર આર. કે. પટેલનો આપઘાત અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર આર.કે. પટેલ, થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. જ્યા તેઓ સખત ડિપ્રેશનમા આજે સવારે સાણંદમા ફ્લેટમાંથી પડતુ મૂક્યુ છે
                            
                            





.jpg)








