જુઓ વાવાઝોડા બાદ સર્જાયેલી તારાજીની તસવીરો, જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ


  • Published By :
  • Published Date : 2023-06-17 17:05:17

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે નુકસાની સર્જાઈ છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજ થાંભલાઓ પડી ગયા છે. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક છાપરાઓ ઉડી ગયા હતા. ચક્રવાતને કારણે અનેક લોકોએ પોતાના ઘરને ગુમાવ્યા છે. ત્યારે જોઈએ વાવાઝોડાએ સર્જેલી તારાજીની તસવીરોને.    



વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાતું હતું. કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર પણ સજ્જ હતું. ત્યારે બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. જખૌ, નલિયા સહિતના વિસ્તારોથી ભારે નુકસાનીની તસવીરો સામે આવી છે. 

 

ભારે વરસાદ તેમજ પવનને કારણે અનેક જગ્યાઓ પર દિવાલ ધરાશાયી થઈ છે. અનેક વિસ્તારોમાં દિવાલ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ છે. 





ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.