દર્શકોને પસંદ આવી રહ્યું છે સાઉથની ફિલ્મ હનુમાનનું ટીઝર, તમે જોયું ફિલ્મનું ટીઝર?


  • Published By :
  • Published Date : 2022-11-23 12:45:57

એક બાદ એક સાઉથની ફિલ્મો સુપરહિટ થઈ રહી છે. ત્યારે વધુ એક સાઉથની મુવીનું ટીઝર લોન્ચ થઈ ગયું છે. તાજેતરમાં જ પ્રશાંત વર્માની ફિલ્મ હનુમાનનું ટીઝર લોન્ચ થયું છે. ટીઝર લોન્ચ થતા આ ફિલ્મને આદિપુરુષ સાથે સરખાવામાં આવી રહી છે. પૌરાણીક કથાઓના સૌથી શક્તિશાળી ભગવાન એવા હનુમાનજીથી પ્રેરણા લઈ આ ફિલ્મને બનાવવામાં આવી છે.

ટીઝર જોયા બાદ દર્શકો જોઈ રહ્યા છે ફિલ્મની રાહ

આ ફિલ્મમાં પણ વધારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ગયા વર્ષે કરી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેજા સજ્જા મુખ્યભૂમિકામાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વચ્ચે તેજા સજ્જાની એન્ટ્રી થાય છે. અને ટીઝરનો અંતમાં રામ નામનું સ્મરણ કરતા હનુમાનજીથી થાય છે. ટીઝરને જોયા પછી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ શકે છે.

Image

Image

પ્રભાસની ફિલ્મ આદિપુરુષ સાથે થઈ રહી છે સરખામણી 

આ ફિલ્મનું ટીઝર જ્યારથી રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મની તુલના પ્રભાસની સુપરહિટ ફિલ્મ આદિપુરુષ સાથે થવા લાગી હતી. આ ફિલ્મમાં તેજા સજ્જાની એન્ટ્રી એકદમ ધમાકેદાર છે. આ ફિલ્મના પોસ્ટરમાં તેઓ ગદા લઈને દેખાય છે. આ પહેલા પ્રશાંત વર્માએ સુપરહિટ ફિલ્મો લઈને આવ્યા છે. આ વખતે હિંદુ ધર્મથી પ્રેરાઈ તો હનુમાન ફિલ્મ લઈને આવ્યા છે.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી