આવી ગયું ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર, અમેરિકા 'સેટ' થવા ગયેલા ગુજરાતીને યાદ આવ્યું અમદાવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:00:38

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર આવી ગયું છે. જે દર્શકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે.
'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે.
જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે.

Upcoming Gujarati Movies 2022 | Gujarati Movies Releasing This Week in  Mumbai - BookMyShow


'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.

Raunaq Kamdar on 'Chabutro': Its beauty lies in its simplicity - Exclusive!  | Gujarati Movie News - Times of India

'ચબૂતરો'નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે કે જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે. 'ચબૂતરો'નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ 'ચબૂતરો'માં જોવા મળશે. 'ચબૂતરો' ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. 'ચબૂતરો'નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને 'ચબૂતરો' ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.


'ચબૂતરો'નું ટ્રેલર જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://youtu.be/HetMGMdCTzE


મોટા પડદા પર ફરી ધમાલ મચાવશે આરોહી અને મલ્હારની જોડી

www.youtube.com/embed/0pusD7OTMMA

વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'લવની ભવાઈ'માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ 'ઓમ મંગલમ્ સિંગલમ્'નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલ કર્યું છે જ્યારે સંગીત સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ આરોહી પટેલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે યલ્લો ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે તેણે તેના વાળને હલકા કર્લ્સ કર્યા છે. તો મલ્હારને વાદળી ટીશર્ટ અને ડેનિમમાં જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે '18 નવેમ્બર, 2022ના રોજ અમે સાથે આવી રહ્યા છીએ'


છેલ્લા 6 મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ

Gujarati Movie Best Sale, SAVE 48% - kawaleesnews.com

કોરોના મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે. એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું, "અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્યું છે. ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.




સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.