રિક્ષાચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો આપના આક્ષેપ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 19:49:58

અમદાવાદનો રિક્ષાવાળો અત્યાર સુધી ગુજરાત સુધી ગુજરાતમાં પ્રખ્યાત હતા પરંતુ હવે તે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ રહ્યો છે. અને હવે રીક્ષચાલક રાજનીતિનો મુદ્દો પણ બની ચૂક્યો છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ચાલકના ઘર જમવા ગયા હતા તે કાલ ભાજપની સભામાં ભાજપનો ખેસ પેહરી જોવા મળ્યો હતો. હાલ એક ઓડિયો વાઇરલ થયો છે જેમાં રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાની વાત છે જમાવટ આની પુષ્ટિ કરતું નથી.

 

આપએ કર્યા પ્રહાર

જો કે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, આ રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો છે. અને 20 લાખ રૂપીયામાં ભાજપ દ્વારા સોદો કરવામાં આવ્યો અને તેને ખરીદી અને સભામાં લાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર બાબત ખુબ વિવાદિત બની રહી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.