લખીમપુરમાં દલિત બહેનો પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 6ની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:52:43

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતા 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

UP News: Dead bodies of Dalit sisters found hanging from tree in Lakhimpur  Kheri, mother told – three youths had taken them away

પોલીસ તપાસ તેજ કરાઇ 

યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ પર બે આરોપીઓ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેમણે તેમના ચાર સાથીઓ સાથે મળીને તેમની સાથે બળાત્કાર કર્યો અને તેમની હત્યા કરી.


લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યું કે તમામ આરોપીઓ અને પીડિતો લાલપુર ગામના છે. ચાર આરોપીઓએ છોકરીઓ પર બળાત્કાર કરીને હત્યા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ તેમની મદદ કરી હતી.

Breaking: Sanjeev Suman Appointed As New SP, Replacing Lakhimpur's SP Vijay  Dhull. | Breaking: Lakhimpur के SP Vijay Dhull को हटाकर, Sanjeev Suman बनाए  गए नए SP। HINDI NEWS

લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમન ફાઇલ તસ્વીર 

આરોપીઓની ઓળખ ચેતરામ ગૌતમ, જુનેદ, સુહેલ, કરીમુદ્દીન, આરીફ અને હફીઝ-ઉર-રહેમાન તરીકે કરવામાં આવી છે. જુનૈદની પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેને ગોળી વાગી હતી.


એસપીએ એમ પણ કહ્યું કે ત્રણ ડૉક્ટરોની પેનલ પીડિતોનું પોસ્ટમોર્ટમ કરશે અને તે જ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા જોવા મળ્યા 

પીડિત પરિવારના દાવાથી વિપરીત કે છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, એસપી સંજીવ સુમને કહ્યું હતું કે છોકરીઓ તેમની સ્વતંત્ર ઇચ્છાથી આરોપીઓ સાથે ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોહેલ અને જુનૈદે તપાસમાં ખુલાસો કર્યો હતો કે તેઓએ યુવતીઓ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.