લખીમપુરમાં દલિત બહેનો પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 6ની ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:52:43

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતા 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી.બે દલિત સગી બહેનોના ખેતર માંથી ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા.પોલીસની તપાસમાં બળાત્કાર કરી બંને બહેનોની હત્યા નિપજાવવામાં આવી એવો ખુલાસો થયો.બળાત્કાર અને હત્યાના કેસમાં ઓછામાં ઓછા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

UP News: Dead bodies of Dalit sisters found hanging from tree in Lakhimpur  Kheri, mother told – three youths had taken them away

પોલીસ તપાસ તેજ કરાઇ 

યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસે છ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ પર બે આરોપીઓ સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેમણે તેમના ચાર સાથીઓ સાથે મળીને તેમની સાથે બળાત્કાર કર્યો અને તેમની હત્યા કરી.


લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યું કે તમામ આરોપીઓ અને પીડિતો લાલપુર ગામના છે. ચાર આરોપીઓએ છોકરીઓ પર બળાત્કાર કરીને હત્યા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ તેમની મદદ કરી હતી.

Breaking: Sanjeev Suman Appointed As New SP, Replacing Lakhimpur's SP Vijay  Dhull. | Breaking: Lakhimpur के SP Vijay Dhull को हटाकर, Sanjeev Suman बनाए  गए नए SP। HINDI NEWS

લખીમપુરના પોલીસ અધિક્ષક સંજીવ સુમન ફાઇલ તસ્વીર 

આરોપીઓની ઓળખ ચેતરામ ગૌતમ, જુનેદ, સુહેલ, કરીમુદ્દીન, આરીફ અને હફીઝ-ઉર-રહેમાન તરીકે કરવામાં આવી છે. જુનૈદની પોલીસ સાથેના એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેને ગોળી વાગી હતી.


એસપીએ એમ પણ કહ્યું કે ત્રણ ડૉક્ટરોની પેનલ પીડિતોનું પોસ્ટમોર્ટમ કરશે અને તે જ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.

બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા જોવા મળ્યા 

પીડિત પરિવારના દાવાથી વિપરીત કે છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, એસપી સંજીવ સુમને કહ્યું હતું કે છોકરીઓ તેમની સ્વતંત્ર ઇચ્છાથી આરોપીઓ સાથે ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોહેલ અને જુનૈદે તપાસમાં ખુલાસો કર્યો હતો કે તેઓએ યુવતીઓ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.