ઈન્ડોનેશિયા સંસદમાં વિધેયક પસાર થયું જેમાં એસ્ટ્રા મેરેટિયલ અફેર રાખવા પર થશે સજા


  • Published By :
  • Published Date : 2022-12-06 15:30:06

આજકાલ અનેક લોકો લીવ ઈન રિલેશનસિપ તથા એકસ્ટ્રા મેરેટિયલ અફેર રાખતા હોય છે. આ વસ્તુને રોકવા ઈન્ડોનેશિયા સરકારે એક વિધેયક પાસ કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત એકસ્ટ્રા મેરેટીયલ અફેર રાખવુએ કાનુની અપરાધ ગણવામાં આવશે. ઉપરાંત સજા પણ થઈ શકે છે જો માતા-પિતા, પત્ની આ બાળકો આ અંગે ફરિયાદ કરે તો. આ નિયમ ઈન્ડોનેશિયામાં રહેતા નાગરિકો તેમજ વિદેશ ગયેલા લોકો પર આ કાનૂન લાગુ થશે.

Man beats up wife for extramarital affair; he and his paramour arrested -  OrissaPOST

કાયદાનું ઉલ્લંઘન થશે તો કરાશે સજા  

કાયદા અને માનાવધિકાર મંત્રાલયના જણાવ્યા મુજબ સર્વસમ્મતિ પછી આ સંશોધન લાગુ કરવામાં આવી રહ્યું છે. આ સંસોધન લાગુ થાય તે માટે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અનિવાર્ય છે. હસ્તાક્ષર થયા પછી તરત જ આ કાયદોને લાગુ નહીં થાય. આ કાયદાને પૂર્ણ રીતે લાગુ કરવામાં  અંદાજીત ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ લીવ ઈન રિલેશનશિપ પણ આના દાયરામાં આવશે. આ કેસમાં અંદાજીત 6 મહિના જેટલી સજા થઈ શકે છે. ગર્ભપાત પણ એક અપરાધ છે.   




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.