અલી ફઝલે પોસ્ટ કરીને સાજિદ ખાનને બિગબોસ માંથી તરત હટાવી દેવા માગણી કરી ......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:54:07


હમણાજ બિગ બોસનું નવું સીઝન આવ્યું આ વખતે સાજિદ ખાન જે બોલીવુડ ફિલ્મનાં મોટા ડિરેક્ટર છે તે પણ કન્ટેસ્ટન્ટ તરીકે બિગબોસમાં આવ્યા . ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ મહિલાઓએ દેશભરમાં વિરોધ જંગ શરૂ કર્યો છે. તમામે આરોપ કરતા કહ્યું હતું કે શો નાં  મેકર્સ #metoo ના આરોપીને આટલા મોટા પ્લેટફોર્મ માં સ્થાન કઈ રીતના આપી શકે. હવે એક્ટર અલી ફઝલ એ પણ આનો વિરોધ જાહેર કરતા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે .  



અલી ફઝલે એ શું પોસ્ટ કરી ? 


સોશિયલ મીડિયા ઉપર તાજીદ ખાનનો સળગતો ફોટો વાળુ પોસ્ટર એમાં એક યુક્તિનો હાથ લાઇટર થી તે પોસ્ટર સળગાવી રહ્યો છે તે ફોટા ઉપર આગ લાગેલી છે તેની નીચે #metoo લખીયું. આ ઊપરાંત પોસ્ટર પર '  સાજિદને શોમાંથી તરત જ બહાર કાઢો' એવું લખેલું હતું. 


શું છે સમગ્ર ઘટના ? 

2018માં સાજીદ ખાન પર 10 જેટલી મહિલાઓએ #metoo નો આરોપ કરી યૌન શોષણના આક્ષેપો લગાવ્યા હતા . કારણે જ ઇન્ડિયન ફિલ્મ એસોસિએશન સાજિદને એક વર્ષ માટે બેન કર્યા હતા. હવે સાજિદે બિગ બોસથી કમ બેક કર્યુ છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી