અલી ફઝલે પોસ્ટ કરીને સાજિદ ખાનને બિગબોસ માંથી તરત હટાવી દેવા માગણી કરી ......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:54:07


હમણાજ બિગ બોસનું નવું સીઝન આવ્યું આ વખતે સાજિદ ખાન જે બોલીવુડ ફિલ્મનાં મોટા ડિરેક્ટર છે તે પણ કન્ટેસ્ટન્ટ તરીકે બિગબોસમાં આવ્યા . ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ મહિલાઓએ દેશભરમાં વિરોધ જંગ શરૂ કર્યો છે. તમામે આરોપ કરતા કહ્યું હતું કે શો નાં  મેકર્સ #metoo ના આરોપીને આટલા મોટા પ્લેટફોર્મ માં સ્થાન કઈ રીતના આપી શકે. હવે એક્ટર અલી ફઝલ એ પણ આનો વિરોધ જાહેર કરતા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે .  



અલી ફઝલે એ શું પોસ્ટ કરી ? 


સોશિયલ મીડિયા ઉપર તાજીદ ખાનનો સળગતો ફોટો વાળુ પોસ્ટર એમાં એક યુક્તિનો હાથ લાઇટર થી તે પોસ્ટર સળગાવી રહ્યો છે તે ફોટા ઉપર આગ લાગેલી છે તેની નીચે #metoo લખીયું. આ ઊપરાંત પોસ્ટર પર '  સાજિદને શોમાંથી તરત જ બહાર કાઢો' એવું લખેલું હતું. 


શું છે સમગ્ર ઘટના ? 

2018માં સાજીદ ખાન પર 10 જેટલી મહિલાઓએ #metoo નો આરોપ કરી યૌન શોષણના આક્ષેપો લગાવ્યા હતા . કારણે જ ઇન્ડિયન ફિલ્મ એસોસિએશન સાજિદને એક વર્ષ માટે બેન કર્યા હતા. હવે સાજિદે બિગ બોસથી કમ બેક કર્યુ છે



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?