Anupama ફેમ Rupali Ganguli જોડાયા BJPમાં, Social Media પર ટ્રેન્ડ થઈ Rupali Ganguli, લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-05-01 13:57:40

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે.. ટીવી કરતા લોકો મોબાઈલ વધારે પસંદ કરે છે... સિરીયલો ઓટીટી પ્લેટોફોર્મ પર જોઈ લે છે... જો તમે સિરીયલના શોખિન હોવ તો તમે સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ અનુપમા વિશે જાણતા હશો.. આજે સિરીયલની વાત નથી કરવી પરંતુ સિરીયલમાં અનુપમાનો રોલ કરતા રૂપાલી ગાંગૂલીની વાત કરી રહ્યા છીએ... રૂપાલી ગાંગૂલીએ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે એટલે તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી છે...

રૂપાલી ગાંગૂલી જોડાયા ભાજપમાં!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર happening ઘટનાઓ ટ્રેન્ડ થતી હોય છે... કોઈ વખત ગુજરાત મોડલ ટ્રેન્ડ થાય છે તો કોઈ વખત ગુજરાતનું પોલિટિક્સ ટ્રેન્ડ થાય છે.. ભારતીય જનતા પાર્ટીમાં અનેક રાજનેતાઓ તો જોડાય છે પરંતુ અનેક બોલિવુડ એક્ટર જોડાય છે... ભાજપમાં સ્મુતિ ઈરાની છે, હેમા માલિની છે, કંગના રાઉત જેવી અનેક અભિનેત્રીઓ, ટીવી જગત સાથે સંબંધ ધરાવતી અભિનેત્રી છે ત્યારે આજે અનુપમા સિરિયલથી પ્રખ્યાત થયેલા રૂપાલી ગાંગૂલીએ કેસરિયો ધારણ કર્યો છે.. 


અલગ અલગ લોકોએ આપી પ્રતિક્રિયા!

સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપી છે...  અનેક લોકોએ રૂપાલી ગાંગૂલીના નિર્ણયને આવકાર્યો છે તો અનેક લોકો કટાક્ષ કરી રહ્યા છે... કોઈએ લખ્યું છે અગલી સ્મૃતિ ઈરાની....         







સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .