બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા!!!


  • Published By :
  • Published Date : 2022-11-12 15:50:39

બોલિવુડની ગપશપમાં રસ ધરાવતા લોકો માટે નવા સમાચાર આવી રહ્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ માતા-પિતા બન્યા છે. આજે બંનેના ઘરે લક્ષ્મી પધાર્યા છે. બિપાશા અને કરણ સિંહના લગ્નના છ વર્ષ બાદ તેઓના ઘરે પહેલીવાર કિલકારીઓ ગુંજી છે.  

Before Bipasha Basu, Karan Singh Grover's baby announcement, a look at  their love story - India Today

બિપાશા બાસુએ બેબી ગર્લને આપ્યો જન્મ

ઓગસ્ટ માસની અંદર બંનેએ માહિતી આપી હતી કે બિપાશા બાસુ માતા બનવાના છે. ઈન્ટાગ્રામ પર બિપાશા બાસુએ પોતાની પ્રેગનેન્સી વિશે પોસ્ટ કરી હતી. બિપાશા બાસુએ પતિ કરણ સિંહ સાથે મેટરનિટી શૂટ પણ કરાવ્યું હતું. 

Happy birthday Bipasha Basu: Her loving moments with Karan Singh Grover  that scream couple goals

વર્ષ 2015માં બિપાશા બાસુ અને કરણ સિંહ અલોનના ફિલ્મ સેટ પર મળ્યા હતા. ત્યાર બાદથી બંને વચ્ચે દોસ્તી વધી હતી અને બંનેએ લગ્નની ગાંઠે બંધાવાનો નિર્ણય લીધો હતો. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી