Cleveland : 16 માસના સંતાનને એકલા ઘરમાં મુકી માતા બોયફ્રેન્ડ સાથે ફરતી રહી, માસુમ તડપી તડપીને મૃત્યુ પામ્યું!


  • Published By :
  • Published Date : 2024-05-25 17:36:58

માતા માટે બાળક પોતાના જીવ કરતા પણ વ્હાલું હોય છે. બાળકને કંઈક નાનું અમથું વાગી જાય તો બાળક કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. પરંતુ આપણી સામે આવતા અનેક કિસ્સાઓ એ પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે કે આપણે સમાજને ક્યાં લઈ જઈ રહ્યા છીએ.. થોડા સમય પહેલા Clevelandથી એક ઘટના સામે આવી જેમાં માતા પોતાની 16 મહિનાની બાળકીને અનેક દિવસો સુધી એકલી મુકીને પોતાના બોયફ્રેન્ડ સાથે  વેકેશન મનાવવા જતી રહી.. અનેક દિવસો સુધી બાળકી ભૂખી રહી અને અંતે તે મોતને પામી..  

Clevelandથી આવેલો કિસ્સો તમને હચમચાવી દેશે!

માતાને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એક એવું કહીએ કે ભગવાનની ભક્તિ ના કરીએ તો ચાલે પરંતુ આપણી માતા દુ:ખી ના હોવી જોઈએ.. માતા દુ:ખી હોય છે તો ભગવાન પણ દુખી થઈ જાય છે.. માતાને વ્હાલનો દરિયો ગણવામાં આવે છે, બાળક માતાને પ્રાણ કરતા પણ વધારે વ્હાલું હોય છે. પોતાનું બાળક પ્રાણીઓને પણ વ્હાલું હોય છે, પ્રાણીઓ પણ પોતાના બાળકનું રક્ષણ કરે છે પરંતુ Clevelandથી જે કિસ્સો સામે આવ્યો છે તે સાંભળીને હચમચાવી જવાયું.. સ્ત્રીને સ્વતંત્રતાની અનેક વખત વાતો કરવામાં આવે છે, સ્ત્રીને સ્વતંત્ર મળવી જોઈએ પરંતુ અનેક મહિલાઓ આ સ્વતંત્રતાને અલગ જ રીતે લેતી હોય છે...


બોયફ્રેન્ડ સાથે માતા ફરવા જતી રહી બાળકીને એકલા ઘરે મૂકી!  

16 મહિનાની નાની બાળકીને માતા એકલી ઘરમાં રાખીને જતી રહી પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવવા.. થોડા દિવસો વિત્યા પછી તે પાછી ઘરે આવી, બાળકી કઈ પરિસ્થિતિમાં છે તે જોવા નહીં પરંતુ કપડા લેવા માટે...બાળકીને જોયા વગર તે કપડા લઈ ફરી ફરવા નિકળી પડે છે.. આ આખી ઘટના જ્યારે સામે આવી, કેસ ચાલ્યો અને આ કેસમાં જે લોકો ઈન્વેસ્ટિગેટ કરતા હતા તે લોકોએ કહ્યું કે આવો કેસ તેમણે પોતાની લાઈફમાં નથી જોયો.. 



માતાને આપવામાં આવી આ સજા!

બાળકી જ્યારે મળી ત્યારે તેના લાશની એવી હાલત હતી જે જોઈને મૃત બાળકી પર દયા આવી જાય.. માતાને સજા મળી અને એવી સજા મળી જે સાંભળી તમને થશે કે આવી માતાને આવી જ સજા મળવી જોઈએ. માતાને પણ રૂમમાં રાખવામાં આવી અને જ્યાં તેને પાણી નહીં મળે અને ખાવાનું પણ નહીં આપવામાં આવે...! જ્યારે આપણે આવા કિસ્સાઓ જોઈએ છીએ ત્યારે સવાલ થાય કે આપણે સમાજને ક્યાં લઈ જઈએ છીએ.. ત્યારે આવી માતા વિશે તમે શું માનો છો તે અમને કમેન્ટમાં કહો..  



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.