ચીનમાં કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે લગાવ્યા અનેક પ્રતિબંધ, લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-11-24 09:41:42

કોરોના મહામારીએ ચીનમાં ફરી માથું ઉચક્યું છે. સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોના કહેર વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કેસ વધતા ચીનની રાજધાની બેઈજીંગમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

Lockdown imposed in China's biggest city as Omicron wave sweeps country |  Mint

કોરોના કેસ વધતા સરકારે લાદયા અનેક પ્રતિબંધ

શિયાળાની શરૂઆત થતા ચીનમાં ફરી એક વખત કોરોના કેસ એકાએક વધી રહ્યા છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દીધું હોય તેવા પ્રતિબંધો મૂકી દીધા છે. કોરોના કેસ વધતા ઓનલાઈન ક્લાસ લેવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત અનેક લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. 

China's New Covid Outbreaks Put Millions Under Lockdown - Again

કોરોનાએ ચીનમાં ફરી ઉચક્યું માથું  

એવું માનવામાં આવી રહ્યું છે કોરોના મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. કોરોના મહામારી ફેલાઈ જતા સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપી ઉઠ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે ધીરે ધીરે અનેક દેશોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ ચીનમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે. જેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. 

Lockdown in China: चीन में फ‍िर लाकडाउन, राष्‍ट्रीय कांग्रेस सम्‍मेलन की  तैयारियों के बीच Covid-19 का प्रसार - COVID lockdown in China spread of  Covid19 intensifies amid preparations for ...

અનેક જાહેર સ્થળોને કરાયા બંધ

ચીનમાં એવા સમયે કેસો વધી રહ્યા છે જ્યારે ચીનમાં ઝીરો કોવિડ પોલીસીનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા સરકારે અનેક મોટા શહેરોમાં ટૂરિસ્ટ સ્પોટ તેમજ પાર્કને બંધ કરી દેવામાં આવ્યા છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.