ચીનમાં કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે લગાવ્યા અનેક પ્રતિબંધ, લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ


  • Published By :
  • Published Date : 2022-11-24 09:41:42

કોરોના મહામારીએ ચીનમાં ફરી માથું ઉચક્યું છે. સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યું છે. ચીનમાં કોરોના કહેર વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કેસ વધતા ચીનની રાજધાની બેઈજીંગમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

Lockdown imposed in China's biggest city as Omicron wave sweeps country |  Mint

કોરોના કેસ વધતા સરકારે લાદયા અનેક પ્રતિબંધ

શિયાળાની શરૂઆત થતા ચીનમાં ફરી એક વખત કોરોના કેસ એકાએક વધી રહ્યા છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના કેસ વધતા ચીનના અનેક શહેરોમાં લોકડાઉન લગાવી દીધું હોય તેવા પ્રતિબંધો મૂકી દીધા છે. કોરોના કેસ વધતા ઓનલાઈન ક્લાસ લેવાના આદેશો આપવામાં આવ્યા છે. ઉપરાંત અનેક લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. 

China's New Covid Outbreaks Put Millions Under Lockdown - Again

કોરોનાએ ચીનમાં ફરી ઉચક્યું માથું  

એવું માનવામાં આવી રહ્યું છે કોરોના મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. કોરોના મહામારી ફેલાઈ જતા સમગ્ર વિશ્વમાં હાહાકાર વ્યાપી ઉઠ્યો હતો. વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યો હતો. ત્યારે ધીરે ધીરે અનેક દેશોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ ચીનમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે. જેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. 

Lockdown in China: चीन में फ‍िर लाकडाउन, राष्‍ट्रीय कांग्रेस सम्‍मेलन की  तैयारियों के बीच Covid-19 का प्रसार - COVID lockdown in China spread of  Covid19 intensifies amid preparations for ...

અનેક જાહેર સ્થળોને કરાયા બંધ

ચીનમાં એવા સમયે કેસો વધી રહ્યા છે જ્યારે ચીનમાં ઝીરો કોવિડ પોલીસીનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા સરકારે અનેક મોટા શહેરોમાં ટૂરિસ્ટ સ્પોટ તેમજ પાર્કને બંધ કરી દેવામાં આવ્યા છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .