દીપિકા પાદુકોણના ચાહકો માટે સારા સમાચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 20:33:37

દેશની લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણની તબીયત બગડતા તેમને ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. અચાનક તેમને ગભરામણની તકલીફ થઈ ગઈ હતી. 


અત્યારે તબીયત સારી છે

દીપિકા પાદુકોણની તબિયત અત્યારે સારી છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીપિકા પાદુકોણના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દીપિકાની તબિયત હાલ સારી છે તેવા સમાચાર મળી રહ્યા છે. 



અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.