Hindi Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અટલ બિહારી વાજપૈયીની રચના - कौरव कौन, कौन पांडव....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 17:08:36

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયી ના માત્ર રાજકારણી હતા પરંતુ તે એક પ્રખ્યાત કવિ પણ હતા.. સંસદમાં કરેલા તેમના ભાષણો તો ચર્ચામાં રહે છે પરંતુ તેમની કવિતાઓ પણ ચર્ચામાં હોય છે.. અટલ બિહારી વાજપૈયીએ અનેક કવિતાઓ લખી છે જે ખૂબ પ્રખ્યાત છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અટલ બિહારી વાજપૈયીની રચના - કૌરવ કોન, કૌન પાંડવ...  


कौरव कौन, कौन पांडव


कौरव कौन, कौन पांडव

कौरव कौन

कौन पांडव,

टेढ़ा सवाल है।

दोनों ओर शकुनि

का फैला

कूटजाल है।

धर्मराज ने छोड़ी नहीं

जुए की लत है।

हर पंचायत में

पांचाली

अपमानित है।

बिना कृष्ण के

आज

महाभारत होना है,

कोई राजा बने,

रंक को तो रोना है।     

- अटल बिहारी वाजपेयी



સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

સાબરકાંઠાના વડાલી ગામથી જે સમાચાર સામે આવ્યા તે ડરાવનારા હતા.. વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...!

રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં અનેક રાજવી પરિવારના સદસ્યો હાજર હતા. ગુજરાત 45 રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું છે.