ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું, સેમીફાઈનલમાં ENG સામે ટકરાશે!


  • Published By :
  • Published Date : 2022-11-06 17:09:42

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું
કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી

India vs Zimbabwe LIVE Score, T20 World Cup 2022: India crush Zimbabwe by  71 runs, to face England in semis - The Times of India : It's all over!  India (186/5) crush

ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું. ઝિમ્બાબ્વેને 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ આખી ટીમ માત્ર 115 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની અડધી સદી અને સૂર્યકુમાર યાદવના 61 રનના આધારે 186 રન બનાવ્યા હતા.

India vs Zimbabwe Live Score: Virat Kohli Stunner Sends Wesley Madhevere  Packing, Zimbabwe One Down vs India | Cricket News

ભારતની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન

વેસ્લી માધવેરે, ક્રેગ ઈરવિન (સી), રેગિસ ચાકાબા (ડબલ્યુકે), સીન વિલિયમ્સ, સિકંદર રઝા, ટોની મુન્યોંગા, રેયાન બર્લે, ટેન્ડાઈ ચતારા, રિચર્ડ નગારવા, વેલિંગ્ટન મસાકાડઝા, બ્લેસિંગ મુજરબાની.


ભારત અને ઝિમ્બાબ્વે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો , ભારત અને ઝિમ્બાબ્વે પહેલીવાર એકબીજા સાથે રમશે. પરંતુ જ્યારે T20I મેચોની વાત આવે છે, ત્યારે ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. T20I માં અત્યાર સુધી બંને ટીમો 7 વખત આમને સામને આવી ચુકી છે. ભારતીય ટીમ 5 વખત જીતી છે જ્યારે ઝિમ્બાબ્વે ટીમ માત્ર 2 વખત જીતી શકી છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.