ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું, સેમીફાઈનલમાં ENG સામે ટકરાશે!


  • Published By :
  • Published Date : 2022-11-06 17:09:42

ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું
કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી

India vs Zimbabwe LIVE Score, T20 World Cup 2022: India crush Zimbabwe by  71 runs, to face England in semis - The Times of India : It's all over!  India (186/5) crush

ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું. ઝિમ્બાબ્વેને 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ આખી ટીમ માત્ર 115 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની અડધી સદી અને સૂર્યકુમાર યાદવના 61 રનના આધારે 186 રન બનાવ્યા હતા.

India vs Zimbabwe Live Score: Virat Kohli Stunner Sends Wesley Madhevere  Packing, Zimbabwe One Down vs India | Cricket News

ભારતની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.


ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન

વેસ્લી માધવેરે, ક્રેગ ઈરવિન (સી), રેગિસ ચાકાબા (ડબલ્યુકે), સીન વિલિયમ્સ, સિકંદર રઝા, ટોની મુન્યોંગા, રેયાન બર્લે, ટેન્ડાઈ ચતારા, રિચર્ડ નગારવા, વેલિંગ્ટન મસાકાડઝા, બ્લેસિંગ મુજરબાની.


ભારત અને ઝિમ્બાબ્વે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો , ભારત અને ઝિમ્બાબ્વે પહેલીવાર એકબીજા સાથે રમશે. પરંતુ જ્યારે T20I મેચોની વાત આવે છે, ત્યારે ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. T20I માં અત્યાર સુધી બંને ટીમો 7 વખત આમને સામને આવી ચુકી છે. ભારતીય ટીમ 5 વખત જીતી છે જ્યારે ઝિમ્બાબ્વે ટીમ માત્ર 2 વખત જીતી શકી છે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે