નવરાત્રીના પહેલા દિવસે યોજાનારી INDvsPAK મેચ થઈ રીશિડ્યુલ, હવે 14 ઓક્ટોબરે યોજાશે મહામુકાબલો


  • Published By :
  • Published Date : 2023-08-10 15:50:52

અમદાવાદીઓ હવે મન ભરીને નવરાત્રીની મજા માણી શકશે, કેમ કે 15 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના પહેલા દિવસે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ હવે રીશિડ્યુલ થઈ છે. ICCએ વર્લ્ડ કપનું નવું શિડ્યુલ જાહેર કર્યુ છે, જેમાં કુલ 9 મેચની તારીખો બદલવામાં આવી છે, ખાસ કરીને હાઈવોલ્ટેજ મેચ એટલે કે ભારત પાકિસ્તાનની મેચ પણ આ લિસ્ટમાં શામેલ છે. જેથી આ મેચ હવે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ રમાશે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.