Facebookના ભારતીય CEO અજિત મોહને રાજીનામું આપ્યું, હરીફ કંપની Snapમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2022-11-03 21:31:34

ફેશબુકના ભારતના સીઈઓ અજિત મોહને રાજીનામું આપી દીધું છે. ફેશબુકે પણ સમાચારને સમર્થન આપ્યું છે. કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં કંપનીના ડાયરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશિપ્સ મનીષ ચોપડા હાલ તેમનું કામ કરશે. અજિત મોહન ફેશબુકની હરીફ કંપની Snap સાથે જોડાવાના છે. મોહન 2019માં Meta Platforms સાથે જોડાયા હતા.


માર્ક ઝકરબર્ગને ઝટકો


અજિત મોહને ફેશબુકના ભારતના સીઈઓ તરીકે રાજીનામું આપતા Meta Platforms અને ઝકરબર્ગને ઝટકો લાગ્યો છે. અજિત મોહનના નેતૃત્વમાં કંપનીએ 2015 માં, મેટાની એપ્સ ફેમીલીએ ભારતમાં 20 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડ્યા હતા. ફેસબુકને હાલ ભારતમાં Snapની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.



વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.