અરબ સાગરમાં નેવીનું ધ્રુવ હેલિકોપ્ટર બન્યું દુર્ઘટનાનો શિકાર, ક્રૂ મેમ્બરોનું કરાયું રેસ્ક્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-08 13:39:09

ભારતીય નૌસેના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મુંબઈથી હેલિકોપ્ટરે નિયમીત ઉડાન ભરી હતી. અરબ સાગર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાને કારણે પાણીમાં હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. દુર્ઘટના પછી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અને ત્રણ સદસ્યોનો બચાવ કરી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યો છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.